વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર

યોજનાનો ઉદ્દેશ / હેતુ રાજય સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિજાતિ વિકાસ વિભાગ મારફતે રાજયના આદિજાતિ યુવક/યુવતિઓને રોજગારલક્ષી તાલીમ પૂરી પાડવા માટે આઠ વોકેશનલ તાલીમ કેન્દ્ર જીલ્લો-વડોદરા,છોટા ઉદેપુર,ભરૂચ,વલસાડ, નવસારી ખાતે કાર્યરત છે.ઉપરાંત હાઈ એન્ડ સ્કીલ તાલીમ માટે અમદાવાદ ખાતે આઈ.જી.ટી.આર અને સિપેટ સંસ્થા મારફતે પણ ની:શુલ્ક તાલીમ આપવામાં આવે છે.આ તાલીમ કેન્દ્ર પર આદિજાતિ યુવક/યુવતિઓને વિવિધ ટ્રેડ/કોર્ષ માં તાલીમ પૂરી પાડવામાં આવે છે. આ તાલીમકેન્દ્રો ખાતે તાલીમાર્થીને તાલીમની સાથે સાથ ની:શુલ્ક રહેવા તથા જમવા અંગેની સુવિધા પૂરી પાડવામ આવે છે.ઉપરાંત તાલીમ પૂર્ણ થયે રોજગારી પૂરી પાડવામાં આવે છે.
પાત્રતાના ધોરણો ટ્રેડ/કોર્ષ મુજબની શૈક્ષણીક લાયકાત.
યોજના અંતર્ગત મળતી સહાય ની:શુલ્ક તાલીમ અને તાલીમ પૂર્ણ થયા બાદ રોજગારી
અરજીની પ્રક્રિયા ઓન લાઈન (https://dsagsahay.gujarat.gov.in)
અમલીકરણ કરતી કચેરી/સંપર્ક અધિકારી અનુ. ક્રમ. અમલીકરણ સંસ્થા સંપર્ક નંબર
1 શ્રી વાગલધારા વિભાગ કેળવણી મંડળ ,ગામ-વાઘલધરા,જીલ્લો-વલસાડ શ્રી મનોજભાઈ માંડવીયા (પ્રિન્સીપાલ) મો-૯૯૨૫૬૧૭૫૯૧
2 અતુલ વોકેશનલ તાલીમ કેન્દ્ર,ગામ-ઓજરપાડા ,તાલુકો-ધરમપુર,જીલ્લો-વલસાડ (અતુલ ઇન્ડસ્ટ્રી) શ્રી કેતન ગુપ્તા(પ્રિન્સીપાલ) મો-૯૯૭૯૮૪૫૭૩૦
3 ઓલ ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ઓફ ડ્રાઈવીગ ટેકનીકલ ટ્રેનીગ એન્ડ રીસર્ચ,ગામ-ગજાધરા,તાલુકો-વાઘોડિયા , જીલ્લો-વડોદરા (મારુતિ સુઝુકી) શ્રી અનીશ ગુપ્તા (નાયબ નિયામક) મો-૯૬૨૦૧૬૬૦૭૭
4 શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ,ગામ-પાલડી, તાલુકો-વાઘોડિયા ,જીલ્લો-વડોદરા શ્રી પ્રશાંત બાબીકે (પ્રિન્સીપાલ) મો-૯૪૨૭૬૧૧૪૨૮
5 ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ, જીલ્લો-દાહોદ (ક્રિભકો) શ્રી શીતલ શરાફ (સ્ટેટ હેડ) મો-૯૪૨૬૯૪૮૨૭૩
6 સેવા રૂરલ ટ્રસ્ટ,ગામ-ગુમાનદેવ,તાલુકો-ઝગડિયા,જીલ્લો-ભરૂચ શ્રી ગીરીશ શાહ (પ્રિન્સીપાલ) મો-૯૩૨૭૮૪૮૦૪૨
7 મુનીસેવાશ્રમ, ગામ-ગોરજ ,તાલુકો-વાઘોડિયા ,જીલ્લો-વડોદરા શ્રી હેમંત પટેલ (ceo) મો-૯૮૭૯૧૧૦૬૭૧
8 સેન્ટ્રલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પ્લાસ્ટિક ઈજનેરી એન્ડ ટ્રેનીંગ(સિપેટ)ગામ-ખૂંદ,તાલુકો-ચીખલી,જીલ્લો-નવસારી શ્રી સિદ્ધાર્થ શાહ (ટેકનીકલ અધિકારી) મો-૭૯૯૦૯૮૦૭૧૩
9 સેન્ટ્રલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પ્લાસ્ટિક ઈજનેરી એન્ડ ટ્રેનીંગ(સિપેટ), વટવા જી.આઈ.ડી.સી , જી-અમદાવાદ શ્રી રાજશેખર (ટેકનીકલ અધિકારી) મો- ૮૬૮૬૦૭૭૩૭૦
10 ઇન્ડો જર્મન ટુલ રૂમ(આઈ.જી.ટી.આર),વટવા જી.આઈ.ડી.સી , જી-અમદાવાદ શ્રી નીલમ પરમાર (પ્રિન્સીપાલ) મો- ૯૦૯૯૦૪૯૮૨
અરજી સમયે રજુ કરવાના થતા પુરાવા ૧. આદિજાતિ નું પ્રમાણ પત્ર , ૨. ટ્રેડ/કોર્ષ મુજબની શૈક્ષણીક લાયકાત. ૩. શાળા છોડયાનું પ્રમાણપત્ર
 
સંબંધિત કડીઓ
News and Events