ફળાઉ ઝાડ રોપા વિતરણ યોજના

યોજનાનો ઉદ્દેશ / હેતુ આદિજાતિ વિસ્તારમાં આદિજાતિ ખેડૂતોની આવક વધે અને તેમનું જીવન ધોરણ ઉંચુ આવે
અમલીકરણ માટેના જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના આદિજાતિ જીલ્લાઓ
પાત્રતાના ધોરણો 1. ૦ થી ૨૦ ના સ્કોર ધરાવતા આદિજાતિના ખેડુત ખાતેદાર 2.વન અધિકાર અધિનિયમ હેઠળ ફાળવેલ જમીન ધારક ૩.આદિમજુથ હેઠળના જમીન ધરાવતા ખેડુત ખાતેદાર
યોજના અંતર્ગત મળતી સહાય આદિજાતી ખેડુતોને ૧૦ ગુંઠા, ૨૦ ગુંઠા અને ૪૦ ગુંઠા માટે આંબાની ભેટ કલમના રોપા આપવામાં આવે છે.
અરજીની પ્રક્રિયા ઓન લાઈન (https://dsagsahay.gujarat.gov.in)
અમલીકરણ કરતી કચેરી/ સંપર્ક અધિકારી રાજ્ય કક્ષાએ ડી-સેગ તથા ૧૪ આદિજાતિ જીલ્લા કક્ષાએ સંબંધિત પ્રાયોજના વહીવટદારશ્રી ની કચેરી
અરજી સમયે રજૂ કરવાના થતાં પુરાવા • ૭/૧૨ નો , ૮ અ નો નમુનો • બી.પી.એલ કાર્ડ • આધાર કાર્ડ • રાશન કાર્ડ • પાસપોર્ટ સાઈઝનો ફોટો • જાતિનો દાખલો
 
News and Events